38 Gujarati Sahitya Quiz Welcome to your 38 Gujarati Sahitya Quiz Name Email કાન્તા અને નૃસિંહાવતાર નાટકો કોણે લખેલ છે ? બાલાશંકર મણિલાલ નંદશંકર કનૈયાલાલ માલતી માધવ તથા ઉત્તર રામચરિતનો અનુવાદ કોણે કર્યો છે ? નંદશંકર નર્મદ નવલરામ મણિલાલ નર્મદ પછીના સાક્ષરયુગના આદ્ય સાહિત્યકાર કોને ગણવામાં આવે છે ? નવલરામ મણિલાલ કનૈયાલાલ નંદશંકર “ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે” – પંક્તિ કોની છે ? નર્મદ નવલરામ મણિલાલ નંદશંકર “પ્રિયવંદા” અને “સુદર્શન” માસિકો સાથે જોડાયેલા સાહિત્યકાર કોણ હતા ? નર્મદ નંદશંકર નવલરામ મણિલાલ ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ જાણીતા છે ? મણિલાલ રા.વિ.પાઠક નર્મદ બાલાશંકર સૌપ્રથમ “બોધ” ગઝલ રચનાર કોણ હતા ? મણિલાલ રા.વિ.પાઠક નર્મદ બાલાશંકર પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય કોને જાય છે ? મહિપતરામ નવલરામ બાલાશંકર નર્મદ ક્યાં સાહિત્યકારે ગઝલ લખવાની પ્રેરણા ઉર્દુ ગઝલકાર હાફિઝ પાસેથી મેળવી છે ? મણિલાલ બંસીધર બાલાશંકર નંદશંકર Time is Up! Time's up