44 Bandharan Quiz Welcome to your 44 Bandharan Quiz Name Email ભારતીય સંવિધાનના અનુચ્છેદ - 51 (ક) (જ)માં ભારતના દરેક નાગરિકની કઈ ફરજનો નિર્દેશ થયો છે? વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ, જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પક્ષીઓ સહીત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. નીચેનામાંથી _ વયજૂથનાં બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. 3 થી 9 વર્ષ 6 થી 14 વર્ષ 5 થી 13 વર્ષ 4 થી 10 વર્ષ ભારતના બંધારણના 73મા સુધારામાં અનુચ્છેદ 243 (ખ) હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે 'ગ્રામસભા' કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે? ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા દરેક કુટુંબના એક પુખ્ત વયના મતદારનું મંડળ. ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેઠાણ ધરાવતા તમામ લોકોનું મંડળ. પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ. દૂધ મંડળીમાં દૂધ ભરનાર પુખ્ત વયની વ્યક્તિઓનું મંડળ. ભારત નું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? 14-03-1949 24-01-1949 26-11-1949 22-03-1949 કોઈ ચોક્કસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસુચિત જાતિ કે અનુસુચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમકોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી ક્યાં અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ-પક્ષીઓ આપની સૌની સંપત્તિ છે? અનુચ્છેદ 57 (બ) અનુચ્છેદ 50 (ક) અનુચ્છેદ 51 (ક) અનુચ્છેદ 47 (ડ) કયા સંજોગોમાં પત્ની પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર નથી? પોતે સરકારી નોકરી કરતી હોય વ્યભિચારી જીવન જીવતી હોય વાજબી કારણ વગર પતિ સાથે રહેવાનો ઇન્કાર કરે ઉપરના બધા ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવાયો? 1981 1987 1995 2002 ભારતીય બંધારણની કલમ ૩૭૦ નીચેના માટે કોની સાથે લાગુ પડે છે પંજાબ આસામ j & k સિક્કિમ ફેક્ટરીઝ એકટમાં સેક્શન 2 અંતર્ગત, પુખ્ત વ્યક્તિ તરીકે ઓળખાશે જે એ વ્યક્તિ કે જેણે 21 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે 19 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ એ વ્યક્તિ જેણે 24 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે એ વાક્તિ કે જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે Time is Up! Time's up