18 Bandharan Quiz Welcome to your 18 Bandharan Quiz Name Email ચૂંટાયેલ બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનું ઘડતર કરવામાં આવશે. - આવો પ્રસ્તાવ કોના દ્વારા મૂકવામાં આવ્યો? સાયમન કમિશન Government of india act, 1935 ક્રિપ્સ મિશન બ્રિટિશ કેબિનેટ ભારતીય સંવિધાનને સંઘવાદના યોગ્ય માળખામાં સુયોજિત કરવામાં આવ્યું નથી - આ વિધાન કોનું છે? D. D. બસૂ K. M. મુનશી Dr. B. R. આંબેડકર A. K. ઐયર બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? Dr. B. R. આંબેડકર J. L. નહેરુ Dr. રાજેન્દ્ર પ્રસાદ Dr. C. D. દેશમુખ પ્રારૂપ સમિતિ માં કેટલા સભ્યો હતા? 7 9 11 13 ભારતના બંધારણનો ખરડો કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? બી એન રાવ અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નહેરુ બંધારણ સભાની રચના બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો 1. ચાર મતદાર મંડળમાંથી પ્રતિનિધિઓ ચૂંટાયા હતા. – હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ 2. સરદાર વલ્લભભાઈ પટેલ સંઘીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. 3. બંધારણ સભાની કુલ સભ્ય ક્ષમતા 389 હતી. 4. Dr. આંબેડકરની અધ્યક્ષતા હેઠળની ખરડા સમિતિમાં 8 સભ્યો હતા. નીચેનામાંથી કયા વિધાનો સાચું/સાચા છે? 1, 2, 3 અને 4 1, 2 અને 4 માત્ર 3 માત્ર 1 નીચે આપેલ વિગતોને ખરો વિકલ્પ પસંદ કરી જોડો યાદી - I A. સંચાલન સમિતિ B. મૂળભૂત અધિકાર સહ-સમિતિ C. સંઘ બંધારણ સમિતિ D. પ્રાંતીય બંધારણ સમિતિ યાદી - II 1. સરદાર વલ્લભભાઈ પટેલ 2. રાજેન્દ્ર પ્રસાદ 3. કૃપલાની 4. જવાલાલ નેહરુ A2 B3 C4 D1 A1 B4 C3 D2 A2 B4 C3 D1 A1 B3 C4 D2 નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. સચ્ચિદાનંદ સિંહા બંધારણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ચૂંટાયા હતા. 2. H. C. મુખર્જી ઉપરાષ્ટ્રપતિ તરીકે બંધારણસભામાં ચુંટાયા હતા. સાચા વિધાન/વિધાનો શોધો. માત્ર 1 માત્ર 2 1 અને 2 બન્ને બન્ને માથી એક પણ નહી નીચેની વિગતો ધ્યાનમાં લઇ ખરો વિકલ્પ પસંદ કરો. યાદી – I A. બંધારણ સભાના પ્રથમ ઉપાધ્યક્ષ B. ખરડા સમિતિના એકમાત્ર કોંગ્રેસી સભ્ય C. રાજસ્થાનના રજવાડાનું પ્રતિનિધિત્વ કરતા સભ્ય D. સંઘીય બંધારણ સમિતિના અધ્યક્ષ યાદી - II 1. V. T. ક્રિષ્નામાચારી 2. જવાહરલાલ નહેરુ 3. K. M. મુનશી 4. H. C. મુખર્જી A1 B4 C2 D3 A4 B3 C1 D2 A1 B2 C3 D4 A3 B4 C1 D2 બ્રિટિશરો દ્વારા લાગુ કરાયેલ ન્યાયપ્રક્રિયા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. તે ન્યાયતંત્રનું એકાત્મક સ્વરૂપ હતું. 2. તેના દ્વારા ભારતમા કાયદાકીય પ્રક્રિયાઓના પાયો નખાયો. 3. ભારતીય રીતરીવાજો ની સંપૂર્ણ અવગણનાકરવામાં આવતી હતી. સાચા વિધાનો શોધો. 1 અને 2 2 અને 3 1 અને 3 1, 2 અને 3 Time is Up! Time's up