04 સામાન્ય જ્ઞાન Welcome to your 04 સામાન્ય જ્ઞાન. Please enter the Correct Email Address Because if You are the winner then we can reach you easily. Name Email NID સંસ્થા અને કેલિકો મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ ગાંધીનગર અમદાવાદ ક્યુ શહેર પહેલા વિરાટનગર ના નામે ઓળખાતું હતું ? ધર્મજ વિરમગામ ધોળકા પાંડવો ની શાળા અને ભીમ નું રસોડું નીચેનામાંથી ક્યાં શહેરના જોવાલાયક સ્થળો છે ? ડાંગ ભરૂચ ધોળકા જ્યાંથી પુરાણા હાડપિંજર, માટી અને કાચના વાસણો તથા દાગીના અને રમકડાં મળી આવ્યા છે, તેવું લોથલ કયા ગામ પાસે થી મળી આવ્યું ? ધર્મજ શરગવાળા જીરણવાળા ગધેડા ના વેચાણ માટે જાણીતો વૌઠા નો મેળો ક્યારે ભરાય છે ? કારતક સુદ પૂનમ મહા સુદ પૂનમ ફાગણ સુદ દશમ સુલતાન કુતબુદ્દીને કાંકરિયા તળાવ ક્યારે બંધાવ્યું હતું ? ઇ.સ. 1449 ઇ.સ. 1451 ઇ.સ. 1453 અહમદશાહ બાદશાહ ના ગુલામ સિદી સૈયદે વિશ્વ વિખ્યાત એવી સિદી સૈયદ ની જાળી ક્યારે બંધાવી હતી ? ઇ.સ. 1572 ઇ.સ. 1574 ઇ.સ. 1576 અમદાવાદ માં દિલ્હી દરવાજા બહારના વિસ્તારમાં આવેલ જૈન મંદિરો કે જેને હઠીસિંહ કેસરીસિંહ શેઠ એ બંધાવ્યા હોવાથી તે હઠીસિંહ ના દહેરા તરીકે જાણીતા છે. આ દહેરા હઠીસિંહ એ ક્યારે બંધાવ્યા ? ઇ.સ. 1808 માં ઇ.સ. 1880 માં ઇ.સ. 1780 માં હઠીસિંહના દહેરા માં મુખ્ય મંદિર કોનું છે ? શ્રી મલ્લિનાથ નું શ્રી ધર્મનાથ નું શ્રી ઋષભદેવ નું અમદાવાદ માં ગાંધીરોડ પર આવેલ જુમ્મા મસ્જિદ બાદશાહ અહમદશાહ એ ક્યારે બંધાવી હતી ? ઇ.સ. 1432 ઇ.સ. 1423 ઇ.સ. 1443