51 બંધારાણ કવિઝ Welcome to your 51 બંધારાણ કવિઝ Name Email એક સમયે સંપતિનો અધિકાર અનુચ્છેદ _______માં સમાવિષ્ટ હતો. 19(E) 19(J) 19(G) 19(F) ઉત્તરપ્રદેશની રાજ્યસભામાં કેટલી સીટ છેં ? ૮૨ ૧૧૨ ૨૮ ૩૧ “સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં.” આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? ૧૨૨ ૧૨૪ ૧૨૦ ૧૨૩ રાજ્યપાલની નિયુક્તિની પ્રક્રિયા કયા દેશમાંથી લીધેલ છે ? જાપાન રશિયા કેનેડા ઓસ્ટ્રેલિયા સંવિધાન સભાના “સંઘ શક્તિ સમિતિ”ના અધ્યક્ષ કોણ હતું ? રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડો.બી.આર. આંબેડકર “ખેતી અને પશુપાલનની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે” તે અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરાયેલ છે ? અનુચ્છેદ 48 અનુચ્છેદ 45 અનુચ્છેદ 49 અનુચ્છેદ 47 પ્રારૂપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? અલ્લાદી કૃષ્ણસ્વામી એયર રામ મનોહર લોહિયા સરદાર વલ્લભભાઈ પટેલ ડો.બાબા સાહેબ આંબેડકર બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ? 92માં 91માં 96માં 69માં રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે ? ભાગ 20 ભાગ 17 ભાગ 18 ભાગ 21 કયા અનુંચ્છેદ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે ? ૩૧૨ ૨૧૩ ૧૨૩ ૩૧૩ Time is Up! Time's up