59 Samajik Vigyan 3 Welcome to your 59 Samajik Vigyan 3 નીચેનામાંથી કઈ જગ્યાએથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલી છે? વિંધ્યાચલ પર્વતમાળામાં ગિરનાર ની પર્વતમાળા હિમાલયની પર્વતમાળા ઉપરોક્ત તમામ જગ્યાએથી આદિમાનવ ના જીવનમાં મહત્વનો પરિવર્તન લાવનાર માધ્યમ કહ્યું હતું? ચક્ર અગ્નિ ઉપરોક્ત તમામ કપડા ઇનામ ગામ નું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે? મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર આદિમાનવ મોટેભાગે ક્યાં રહેવાનું પસંદ કરતા? જંગલમાં જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યાએ જ્યાં ખોરાક મળી રહે તેવી જગ્યાએ ઉપરોક્ત પૈકી એક પણ નહીં ભીમબેટકા માંથી મળેલા ચિત્રો શેના વડે દોરાયેલા હતા? પ્રાકૃતિક રંગો માનવ સર્જિત રાખો લોહી વડે ઉપરોક્ત તમામ કઈ અવસ્થાને Hunter And Gatherer અવસ્થા કહે છે? પ્રાચીન ભારતની આદિમાનવની આધુનિક માનવ ની વાનરોની ઇનામ ગામ માં આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા? લંબચોરસ ચોરસ ગોળ ત્રિકોણ આદિમાનવ શા માટે પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા? વરસાદથી રક્ષણ મેળવવા જંગલી પ્રાણી થી રક્ષણ મેળવવા પોતાનો જીવ બચાવવા ઉપરોક્ત તમામ અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ કરતા હતા? ગુફા માટીના માટલા અને ઘડા ગુફાની અંદર ખાડો ગોળીને ઉપરોક્ત તમામ દક્ષિણ ભારતમાંથી મળી આવેલા રાખ ના અવશેષો કઈ બાબતો દર્શાવે છે? અગ્નિ પૈડું ખોરાક ઉપરોક્ત તમામ Time is Up! Time's up