65 Vaidik Sasnkruti Welcome to your 65 Vaidik Sasnkruti Name Email વેદકાલીન સમાજમાં કુટુંબનો વડો શું કહેવાતો હતો? વિશપતી ગ્રામીણિ કુલપ ગોપ ‘લિંગ પૂજા’નો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે? ભાગવત પુરાણ અગ્નિ પુરાણ મત્સ્ય પુરાણ વિષ્ણુ પુરાણ. ‘ગીતા’ મહાભારતના ક્યાં પર્વમાંથી લેવામાં આવી છે? મૌસલ પર્વ શાંતી પર્વ ભીષ્મ પર્વ અનુશાસન પર્વ કૃષ્ણ અને શુક્લ ક્યાં વેદની પ્રશાખા છે? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ. યોગ્ય જોડી જોડો. 1) મુખ્ય ઉપનિષદો A) મહર્ષિ ભારદ્વાજ 2) અદ્વૈતવાદના પ્રણેતા B) 11 3) ઉપનિષદોની કુલ સંખ્યા C) કઠોપનિષદ 4) નચિકેતા-યમનો સંવાદ D) શંકરાચાર્ય E) 108 1-E, 2-A, 3-B, 4-C 1-B, 2-D, 3-E, 4-C 1-B, 2-A, 3-E, 4-C 1-E, 2-D, 3-B, 4-C અષ્ટાંગયોગ મુજબ, છઠું પગથિયું ક્યું? ધ્યાન ધારણા પ્રાણાયમ પ્રત્યાહાર સંસ્કૃત ભાષામાં કુલ કેટલા મૂળાક્ષરો છે? 36 52 60 54 નીચેના વિધાનોની યોગ્યતા તપાસો. 1. ચાર આશ્રમોની સૌપ્રથમ ચર્ચા જાબલોપનિષદમાં જોવા મળે છે. 2. બુદ્ધના અષ્ટાંગીક માર્ગનો સ્ત્રોત તૈતરીયોપનિષદમાં છે. 3. પુનઃજન્મની અવધારણા બૃહદારણ્યોકોપનિષદમાં જોવા મળે છે. વિધાન 1, 2 યોગ્ય અને વિધાન 3 અયોગ્ય છે. વિધાન 1, 2, 3 અયોગ્ય છે. વિધાન 1, 3 અયોગ્ય અને વિધાન 2 યોગ્ય છે. વિધાન 1, 2, 3 ત્રણેય યોગ્ય છે. નીચેનામાંથી ક્યાં ઋષિનો સમાવેશ ‘સપ્તર્ષિ’માં થતો નથી? ગૌતમ જમદગ્નિ કણાદ ભારદ્વાજ ષડદર્શનોમાં ‘યોગદર્શન’ ના રચયિતા કોણ છે? કપિલમુની કણાદ બાદરાયણ પતંજલી Time is Up! Time's up